પીડિતોનાં સગાંઓને મળીને સત્ય જાણો : મુખ્ય પ્રધાન
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા. 25 : રાષ્ટ્રવાદી (શરદ પવાર)ના અધ્યક્ષ શરદ પવારએ પહેલગામ આતંકવાદી હુમલા વિશે કહ્યું છે કે સહેલાણીઓ હિન્દુઓ છે તેથી ગોળીઓ મારવામાં આવી તેમાં કેટલું સત્ય છે. તેની મને જાણ નથી. જોકે ઘટનાસ્થળે હાજર મહિલાઓને છોડી દેવામાં.....