આઈટીઆઈમાં શરૂ થશે છ નવા અભ્યાસક્રમ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઇ, તા. 8 : જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી
હુમલા બાદ ભારત-પાકિસ્તાન સરહદ પર હાલમાં પરિસ્થિતિ તંગ છે. જેને ધ્યાનમાં રાખીને રાજ્યના
હજારો વિદ્યાર્થીઓને મહારાષ્ટ્ર રાજ્ય કૌશલ્ય વિભાગ અને અનિરુદ્ધની એકેડેમી અૉફ ડિઝાસ્ટર
મૅનેજમેન્ટના સહયોગથી આપત્તિ વ્યવસ્થાપનના પાઠ શીખવવામાં આવી.....