• રવિવાર, 18 મે, 2025

દરેક ભારતીયે સ્વબચાવ અને આપત્તિ વ્યવસ્થાપનનું શિક્ષણ લેવું જોઈએ : લોઢા

આઈટીઆઈમાં શરૂ થશે છ નવા અભ્યાસક્રમ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઇ, તા. 8 :  જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત-પાકિસ્તાન સરહદ પર હાલમાં પરિસ્થિતિ તંગ છે. જેને ધ્યાનમાં રાખીને રાજ્યના હજારો વિદ્યાર્થીઓને મહારાષ્ટ્ર રાજ્ય કૌશલ્ય વિભાગ અને અનિરુદ્ધની એકેડેમી અૉફ ડિઝાસ્ટર મૅનેજમેન્ટના સહયોગથી આપત્તિ વ્યવસ્થાપનના પાઠ શીખવવામાં આવી.....