• શનિવાર, 17 મે, 2025

સિદ્ધિવિનાયક મંદિરમાં ફૂલોના હાર અને નાળિયેર પર પ્રતિબંધ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 9 : સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટ, પ્રભાદેવીએ સુરક્ષા જોખમને ધ્યાનમાં રાખીને ફૂલોના હાર અને નાળિયેર ચડાવવા પર પ્રતિબંધ મૂક્યો છે. મંદિરના ખજાનચી પવનકુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, `ફૂલોના હાર અને નાળિયેર ચડાવવાની મંજૂરી નથી પરંતુ દુર્વા ઘાસની મંજૂરી છે. સરહદ પર બની રહેલા બનાવોને કારણે આ.....