અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 9 : સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટ,
પ્રભાદેવીએ સુરક્ષા જોખમને ધ્યાનમાં રાખીને ફૂલોના હાર અને નાળિયેર ચડાવવા પર પ્રતિબંધ
મૂક્યો છે. મંદિરના ખજાનચી પવનકુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, `ફૂલોના હાર અને નાળિયેર
ચડાવવાની મંજૂરી નથી પરંતુ દુર્વા ઘાસની મંજૂરી છે. સરહદ પર બની રહેલા બનાવોને કારણે
આ.....