• રવિવાર, 09 નવેમ્બર, 2025

શરાબી ડમ્પરચાલકે પાંચ કિલોમીટર સુધી 40 વાહન કચડયાં

જયપુરમાં મોતનું તાંડવ 

19નાં મોત : લોકોમાં આક્રોશ, ડ્રાઈવરને આકરી સજાની માગ

જયપુર, તા. 3 : જયપુરમાં પુરપાટ ગતિ સાથે ડમ્પર દોડાવતા શરાબી ચાલકે પાંચ કિલોમીટર સુધી માર્ગ પર આવતા વાહનોને કચડી નાખતાં સર્જાયેલા કરપીણ અકસ્માતમાં 19 મોતથી ભારોભાર અરેરાટી ફેલાઈ હતી. આ જીવલેણ દુર્ઘટનામાં મૃતકોમાં શરીરોના ટુકડા થઈ ગયા હતા. કોઈના હાથ તો કોઈના પગ કપાઈ ગયા…..

ઇ-પેપરના નવા શુલ્ક