અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી/મુંબઈ,
તા . 7 : સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રની વર્તમાન સ્થિતિને નામંજૂર કરી હતી જેમાં પંચાયતો
અને મહાપાલિકાઓમાં અમલદારો વહીવટ કરી રહ્યા છે. કારણ કે લાંબા સમયથી ત્યાં ચૂંટણીઓ
યોજવામાં આવી નથી. મહારાષ્ટ્ર તરફથી હાજર રહેલા સોલીસીટર જનરલ તુષાર મહેતા સ્થાનિક
નિગમોમાં ભલામણ કરાયેલી ઓબીસી.....