મુંબઈ, તા. 19 : વિપક્ષો દ્વારા થતાં અપપ્રચાર છતાં મરાઠા અને ઓબીસી અનામત અને બંધારણમાં ફેરફાર અંગે મતદારોમાં નારાજગી અથવા અજંપો નથી, એમ ભાજપના નેતા અને કેન્દ્રના પ્રધાન રાવસાહેબ દાનવેએ જણાવ્યું છે. દાનવેએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે લોકોએ ચૂંટણી અને અનામત એ બે મુદ્દાને....