• શુક્રવાર, 28 નવેમ્બર, 2025
મારણ નોંધ
જૈન મરણ

કવીઓ જૈન

નાગલપુરના યોગેશ ગંગર (ઉં. 47) 25મીએ અવસાન પામ્યા છે. તે હીરાવંતીબેન હીંમતલાલના પુત્ર. ખ્યાતિના પતિ. યશના પિતા. અર્ચના હસમુખ ગાલા, હેતલ પ્રિતેશ દેઢીયાના ભાઇ. સોનબાઇ મુરજી ગોસરના જમાઇ. પ્રાર્થના રાખી નથી. નિ.: ખ્યાતિ ગંગર, જયશ્રી નિવાસ, 1લે માળે, પંચ પરમેશ્વર મંદિર રોડ, યશવંત સોસા.ની બાજુમાં, પડવલનગર, વાગલે ઇસ્ટેટ, થાણા. 

 

ગુંદાલાના ચીમનલાલ સાવલા (ઉં. 86) 21મીએ અવસાન પામ્યા છે. તે લધીબાઈ ચુનીલાલ દેવજીના પુત્ર. પ્રભાબેનના પતિ. આશાના પિતા. પોપટલાલના ભાઈ. ભાણબાઈ ઉમરશી દેવજીના જમાઈ. પ્રા.: કરશન લધુ નિસર હોલ, દાદર (પ.). 2થી 3.30. 

 

કપાયાના વસંત સંગોઇ (ઉં. 76) 25મીએ અવસાન પામ્યા છે. તે હીરબાઈ ખીમજી હરશીના પુત્ર. હેમલતાબેનના પતિ. પ્રિતી, પીંકીના પિતા. સ્વ. સરોજ, સુશીલા, સ્વ. પ્રકાશના ભાઈ. સાકરબેન નાનજી નથુ ગાલાના જમાઈ. પ્રાર્થના રાખી નથી. ઠે.: હેમલતા સંગોઈ, એ-52, મંજુ નિકેતન, ટોપીવાલા માર્કેટ, ગોરેગામ (પ.).

 

જામનગર હાલાર વીસા શ્રીમાળી જૈન

ધ્રાફાના જયાબહેન શાંતિલાલ શેઠના પુત્ર વસંતકુમાર (ઉં. 79) 26મીને બુધવારે અરિહંતશરણ પામ્યા છે. તે લત્તાબહેનના પતિ. અલ્પેશ-ધવલના પિતા. પ્રવિણભાઈ, રમેશભાઈ, સ્વ. ધીરજબેન, સ્વ. રંજનબેન, સ્વ. મધુબહેનના ભાઈ. સાસરા પક્ષે મગનલાલ ન્યાલચંદ દેવાણીના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.

 

ઝાલાવાડી વી. શ્રીમાળી જૈન દેરાવાસી

વઢવાણના મહેન્દ્રભાઈ સંઘવી (ઉં. 78) તે સ્વ. કાંતાબેન અમીચંદભાઈ સંઘવીના પુત્ર. હર્ષાબેનના પતિ. હેતલબેન, સચિનભાઈ, ચેતનાભાભી, દક્ષય, દર્શિલના વડીલ. સ્વ. મંજુલાબેન રતિલાલ મહેતાના જમાઈ. ફાલ્ગુનીબેન મુકુંદકુમાર, પ્રકાશના ભાઈ. 24મીને સોમવારે અરિહંતશરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.

 

જૂના ડિસા ઓસવાલ જૈન

જૂના ડિસાના તરુણકુમાર રમણીકલાલ મહેતા (ઉં. 68) 25મીએ અરિહંતશરણ પામ્યા છે. તે સુમીત્રાબેનના પતિ. કેયુર, કૃપાના પિતા. રિદ્ધિ, તુષારકુમારના સસરા. શૌર્યના દાદા. યશવીના નાના. લૌ. વ્ય. બંધ છે.

 

પ્રભાસ પાટણ વીસા ઓસવાળ 

કાંદિવલીના સ્વ. પ્રભાવંતી જયંતીલાલ શાહના પુત્રવધુ.  નરેન્દ્રભાઈના પત્ની.  ભારતીબેન શાહ  (ઉં. 70). તે ભાવેશના માતા. હેતાના સાસુ. સ્વ. મધુરીબેન ચીમનલાલ કાનજી શેઠના પુત્રી. 21મીએ અરિહંતશરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.

 

પાટણ જૈન 

શામળાજીની શેરીના ભદ્રેશ શાહ (ઉં. 71) તે સ્વ. શારદાબેન લક્ષ્મીચંદ સોભાગચંદના પુત્ર. મિતાબેનના પતિ. ભાવિક, કૃતીના પિતા. પરીન, ચિરાગભાઈના સસરા. કાંતિલાલ ડાહ્યાચંદ મશરૂવાળાના જમાઈ. 25મીએ મંગળવારે અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થના સભા 27મીએ ગુરુવારે સાંજે 4થી 6. ઠે.: પાવન ધામ, ડી-માર્ટ પાછળ, બી.સી.સી.આઈ. ગ્રાઉન્ડ નજીક, પાવન ધામ રોડ, મહાવીર નગર, કાંદિવલી (પ.).

 

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

ઉજળવાવ નિવાસી સ્વ. છોટાલાલ કેશવજી ચભાડીયાના પુત્ર જમનાદાસ (ઉં. 86) 25મીના અરિહંત શરણ પામ્યા છે. તે સ્વ. ધનલક્ષ્મીબેનના પતિ. ભાવિતાબેન, ભાવેશભાઈના પિતા. સ્વ. રાજેશભાઈ શેઠ, સોનલબેનના સસરા. સ્વ. નાગરદાસ નરોત્તમદાસ દોશીના જમાઈ. લૌ. વ્ય. બંધ છે. 

 

દશા. સ્થાનકવાસી જૈન

ધારીના સ્વ. દેવકુવરબેન નાનજીભાઈ ઠોસાણીના પુત્ર પ્રાણલાલ શાહ(ઠોસાણી)ના પત્ની અ.સૌ. સવીતાબેન (ઉં. 92) 24મીએ સોમવારે અરીહંતશરણ પામ્યા છે. તે હેમાબેન ઞીરીશભાઈ પારેખ, અર્ચના દીપકભાઈ દોશી, જાગૃતિ પરાગભાઇ શેઠના માતા. સ્વ. વેલચંદભાઈ નંદલાલભાઈ પારેખના દીકરી. ધવલ, શ્વેતા, ફોરમ દર્શિલ, મીતના નાની. પ્રાર્થના સભા તેમ જ લૌ. વ્ય. બંધ છે.

હિન્દુ મરણ

ગિરિનારાયણ બ્રાહ્મણ

ધ્રાંગધ્રા નિવાસી મધુસૂદન (મનુભાઈ) ભગવતી પ્રસાદ ભટ્ટ (ઉં. 84). તે ભારતીબેનના પતિ. દેવયાની, મનોજ, દીપાના પિતા. ચેતન ભટ્ટ, નેહા મનોજ ભટ્ટના સસરા. શ્રી, પ્રણવ, નિકુંજના દાદા 26મીને બુધવારે ધ્રાંગધ્રા મુકામે શ્રીજીચરણ પામ્યા છે. નિ. : `મલ્હાર', સંગીતાચાર્ય ભગવતી પ્રસાદ માર્ગ, ઝાલાવાડ ગ્રાઉન્ડ પાસે, ડૉ. રમેશ રાવલના દવાખાના સામે, ધ્રાંગધ્રા (જિ. સુરેન્દ્રનગર).

 

ઝાલાવાડી બ્રાહ્મણ

મુંબઈના સ્વ. મગનલાલ કાશીરામ દવેના પુત્ર ભૂપેન્દ્રભાઈ (ઉં. 71) 24મીને સોમવારે સ્વર્ગવાસ પામ્યા છે. તે ઈલાબેનના પતિ. જય, ઝરણાબેન જાનીના પિતા. મુંજલભાઈ જાની, ખ્યાતિના સસરા. ઇન્દિરાબેન ભરતભાઈ દવે, મધુબેન અશ્વિનભાઈ જોશીના ભાઈ. સ્વ. રતિલાલ ઉમિયાશંકર ત્રિવેદી, સ્વ.ઇચ્છાબેનના જમાઈ. બન્ને પક્ષની સાદડી (ટેલિફોનિક) 28મીને શુક્રવારે સાંજે 5થી 6 રાખી છે. 

 

મોઢ ચા. ચુ. સ. બ્રાહ્મણ

ખિજડાયાંવાળા મુકુલભાઈ શશીકાંત ત્રિવેદી (ઉં. 72) 22મીએ કૈલાશવાસ પામ્યા છે. તે ચાર્વીબેન ચિરાગકુમાર ત્રિવેદીના પિતા. ચિરાગકુમાર હર્ષદભાઈ ત્રિવેદીના સસરા. હિમાંશુ, મયંક, જિજ્ઞાસા ચૈતન્યકુમાર દિક્ષીત, જયશ્રીબેન મહેન્દ્રભાઈ ત્રિવેદી, દિપક નટવરલાલ ત્રિવેદી, રેખાબેન ભરતભાઈ ત્રિવેદી, દિપ્તીબેન અશોકકુમાર ત્રિવેદી, ચેતન નટવરલાલ ત્રિવેદીના ભાઈ. ભાનુશંકર રતિલાલ પાઠક, દિનેશભાઇના ભાણેજ. ઉષાબેન, મીતાબેન, હર્ષાબેન, બિંદુબેનના જેઠ. બેસણું 27મીએ ગુરુવારે સાંજે 5થી 7. ઠે.: 604-એ વિંગ, શેહનાઈ લોકપુરમ ગ્લેડિસ સલવારિસ રોડ, થાણા (પ.).

 

ઘોઘારી મોઢ વણિક 

શિહોરના સ્વ. ચંદ્રભાગાબેન તથા સ્વ. મનમોહનદાસ મહેતાના પુત્ર ધીરજ (ધીરુભાઈ) મંગળવાર, 25મીએ શ્રીજીચરણ પામ્યા છે.  તે ભારતીબેનના પતિ. અપૂર્વ- રીના, જેસલ -રાજીવ મહેતાના પિતા-સસરા. પૂર્ણિમાબેન સરખેડી, મીનાબેન પરીખ, સ્વ. દ્રુપદભાઈ (ચંદુભાઈ), જનકભાઈના ભાઈ. હર્ષાબેન, લીનાબેનના જેઠ. પ્રાર્થનાસભા ગુરુવાર, 27મીએ સાંજે 4થી 6. ઠે.: બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, સંસ્કાર કેન્દ્ર, 90 ફીટ રોડ, ઘાટકોપર (પૂ.).

 

લુહાર સુતાર

વાસોજના સ્વ. શાંતાબેન રણછોડભાઈ પરમારના પુત્ર ઈશ્વરભાઈ પરમાર (ઉં. 63) 24મીએ સોમવારે શ્રીજીશરણ પામ્યા છે. તે મીનાબેનના પતિ. યોગેશ, વિશાલના પપ્પા. જયંતીભાઈ, જયેશભાઈ, નરેનભાઈ, પ્રવિણાબેન, હંસાબેનના ભાઈ. સાસરા પક્ષે સ્વ. પ્રભાબેન વ્રજલાલ કવૈયા હળવદના જમાઈ. પ્રાર્થનાસભા 28મીએ ગુરુવારે સાંજે 5થી 7. ઠે.: શ્રી લુહાર સુતાર વેલ્ફેર સેન્ટર, વિશ્વકર્મા ચોક, અંબાજી મંદિર પાસે, બોરીવલી (પૂ.).

 

લુહાર સુતાર

ભાવનગરવાળા હરગોવિંદભાઈ મકનભાઈ ગોહિલ (ઉં. 78) 25મીને મંગળવારે રામચરણ પામ્યા છે. તે ઉર્મીલાબેન રમેશકુમાર, સોનલબેન પંકજકુમાર, પરેશકુમાર મકવાણાના સસરા. સ્વ. નર્મદાબેન નાથાલાલ કવાના જમાઈ. મનિષાબેન મહેશભાઈ, જીતુભાઈ, રીટાબેન મુકુન્દભાઈ, મીલનભાઈ કવા, વીણાબેન દિનેશભાઈ કારેલીયા, સરલાબેન કાન્તીલાલ સિદ્ધપરા, ઇન્દુબેન દિનેશલાલ ચિત્રોડાના બનેવી. સંગીત પ્રાર્થનાસભા ગુરુવાર 27મીએ 5થી 7. ઠે.: લુહાર સુતાર વાડી, કાર્ટર રોડ નં. 3, અંબાજી મંદિરની બાજુમાં, બોરીવલી (પૂ.).

 

કચ્છી લોહાણા

ગામ અંજારના કમલ લક્ષ્મીદાસ ઠક્કર (ઉં. 72). તે સ્વ. વીણા ઠક્કરના પતિ. જયદીપભાઈ, હરીશભાઈ, મધુબેન, સ્વ. પ્રવીણાબેનના ભાઈ. જીજ્ઞાબેનના જેઠ. દિપેશ અને ગ્રીષ્માના પિતા. સ્વ. શાંતાબેન વેલજી ગણાત્રાના જમાઈ 26મીના શ્રીરામ શરણ પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા 29મીએ સાંજે 5થી 6. ઠે. : મહાજન વાડી, ગ્રાઉન્ડ ફ્લોર, રામ રતન ત્રિવેદી રોડ, મુલુંડ (પ.). લૌ. વ્ય. બંધ છે.

 

કચ્છી લોહાણા

કોટેશ્વરના સ્વ. રણછોડદાસ રાઘવજી ઠક્કર (સોમેશ્વર)ના પુત્રવધુ.  સ્વ. કરસનદાસના પત્ની. ગં.સ્વ.ગીતાબેન ઠક્કર (ઉં. 87). તે સ્વ. લક્ષ્મીદાસ મોનજી પલણના પુત્રી. ચંદ્રકાંત, સ્વ. દિલીપભાઈ, ગં.સ્વ. મંજુલાબેન મોતીલાલ ધીરવાણી, ગં.સ્વ. હંસાબેન રસીકલાલ વર્મા, ગં.સ્વ. ભાનુમતી મનુભાઈ ઠક્કરના ભાભી. જીતેન્દ્ર, કેતન,ઉષા રોહિત પોપટના માતા. 24મીએ શ્રીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા રાખી નથી અને લૌ. વ્ય. બંધ છે.

 

નવગામ ભાટિયા

ગોંડલના ગં.સ્વ. મેનાબેન નટુભાઈ આશર (ઉં. 93) તે સ્વ. દેવકાબેન પોપટલાલ આશરનાં પુત્રવધૂ. ઇંદ્રજીતભાઈ, જયન્તભાઈ, હરેશભાઈ, આશાબેન હેમંતસિંહ વેદ, શૈલાબેન હિતેશભાઈ આશરનાં માતા. સ્વ. ગોદાવરીબેન શામળદાસ વેદનાં પુત્રી. ઇલા, હીના, નીતાના સાસુ. ઉઠમણું શુક્રવાર 28મીએ 4થી 6. ઠે.: અંબામાતા મંદિર, પાલઘર.

 

કચ્છી વાગડ લોહાણા

મનફરાના સ્વ. પ્રભાબેન વાલજીભાઈ પોપટના પુત્ર કિશોરભાઈનાં પત્ની. અ.સૌ. વર્ષાબેન (ઉં. 66) તે રમેશભાઈ ચંદારાણાના પુત્રી. ધવલભાઈનાં માતા. ગં.સ્વ. જયશ્રીબેન જશવંતભાઈ ઠક્કર, સ્વ. જીતેન્દ્રભાઈ, કુસુમબેન રાજેશભાઈ ઠક્કર, દક્ષાબેન હરીશભાઈ ઠક્કર, સ્વ. ભાનુમતીબેન રમેશભાઈ મીરાણીનાં ભાભી. 25મીને શ્રીજીના ધામ પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થના સભા 27મીને ગુરુવારે સાંજે 4થી 5.30. ઠે.: સ્વામિનારાયણ મંદિર, રાજાજી રોડ, ડોમ્બિવલી (પૂ.) લૌ. વ્ય. બંધ છે.

 

પરજિયા સોની

વરલના સ્વ. શારદાબેન હિંમતલાલ સોનીના પુત્ર રણજીત (ઉં. 66) રવિવાર 23મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે શૈલાબેનના પતિ. સ્વ. પ્રિયલ ધવલ ગાલા, હેમલ અને ધ્રુવના પિતા. યોગેશ, સુધીર, પારૂલ કિશોરકુમાર ધકાણના ભાઈ. હિંમતભાઈ ગીરધરભાઈ જગડાના જમાઈ. પ્રાર્થના રાખી નથી. લૌ. વ્ય. બંધ છે.

 

કપોળ

દાડમાવાળા ગં.સ્વ. રંજનબેન મનસુખલાલ કાનજીભાઈ સંઘવીના પુત્ર પરેશભાઈનાં પત્ની અ.સૌ. સોનલ (ઉં. 49) 26મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે નીલનાં માતા. સ્વ. પ્રિયા યોગેન ગાંધી, જ્યોતી નિપુલ સંઘવી, ભક્તી કૌશિક સંઘવીના ભાઈનાં પત્ની. પિયર પક્ષે સ્વ. સરલાબેન જિતેન્દ્રભાઈ પારેખનાં દીકરી. પ્રાર્થનાસભા 28મીને શુક્રવારે સાંજે 5થી 7. ઠે.: સનરાઇઝ પાર્ટી હૉલ, આણંદીબાઈ કાળે કૉલેજની સામે, સાઈબાબા નગર, બોરીવલી (પ.). 

​સિટી ન્યૂઝ
વધુ વાંચો