ઔદીચ્ય સહસ્ત્ર અગિયારસે બ્રાહ્મણ
કુકડના અરૂણકુમાર અમૃતલાલ ભટ્ટનાં પત્ની નયનાબહેન (ઉં.
76) મંગળવાર, 7મીએ કૈલાસવાસી પામ્યાં છે. તે
આરતી જતીનકુમાર મહેતા, ગં.સ્વ. તૃપ્તી જયેશકુમાર પંડ્યા, કેતન ભટ્ટનાં માતા. સ્વ. અનસુયાબેન કાંતીલાલ પંડ્યાનાં દીકરી. દીપિકા
કેતન ભટ્ટનાં સાસુ. જીતુભાઈ, સ્વ. અશ્વિનભાઈ, સ્વ. જુગલભાઈ, ગં.સ્વ. મીનાબેન જગદીશકુમાર
વ્યાસ, પંકજભાઈ, ગીરીશભાઈનાં ભાભી. સાદડી અને લૌ. પ્રથા બંધ છે.
બાલાસિનોર દશાનીમા વણિક
મુંબઈના સ્વ. મંજુલાબેન તથા સ્વ. શાંતિલાલ સાકરલાલ પરીખ
(રાઠોડિયા)ના પુત્ર નૈનેશભાઈ. તે નિર્મળાબેન નરોત્તમદાસ તન્નાના જમાઈ. નંદાબેનના પતિ.
દિશાના પિતા. રેખાબહેન, રાજેષ, મુકેશ, કમલેશના ભાઈ. 8મીને બુધવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા
10મીને શુક્રવારે સાંજે 5થી 7. ઠે.ઃ વનિતા વિશ્રામ હૉલ, 392, એસ.વી.પી. રોડ, મુંબઈ-4.
લૌ. વ્ય. બંધ છે.
કચ્છી ભાટિયા
હ્યુસ્ટનના ધિરેંદ્ર (ઉં. 79). તે પન્નાના પતિ. ખેલનના પિતા.
સ્વ. સુશીલા સુંદરદાસ ઇબજી ભાટિયાના પુત્ર. સ્વ. નયના, સ્વ. વર્ષા, મયુરના ભાઈ. જયરાજ
રતનસિંહ સંપટના જમાઈ 7મીએ શ્રીજીચરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.
સોરઠિયા બ્રહ્મક્ષત્રિય
ઘાટકોપરના સ્વ. મોંઘીબેન ભગવાનદાસ જગડના પુત્રી રેખાબેન હરીશભાઈ
વોરા (ઉં. 72) શનિવાર, 4થીએ શ્રીજીચરણ પામ્યા છે. તે હસમુખભાઈ, મહેન્દ્રભાઈ, સ્વ. કિશોરભાઈ,
કીર્તિભાઈ, મહેશભાઈ, ચંદ્રકાંતભાઈ, વિજયભાઈ, શારદાબેન પડીયા, સ્વ. કપિલાબેન ધીરજલાલ
શાહ, ભારતીબેન મામતોરા, રેખાબેન મણિયારના બહેન. મનીષા, મુકેશ, રૂપલ, નિશા, નિકિતાના
ફઈ. ભાવના, મયંકના માસી. લૌ. વ્ય. બંધ છે.
દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
પોરબંદરના જેઠાલાલ શાહ (ઉં. 83) તે લક્ષ્મીદાસ રણછોડદાસ શાહના
પુત્ર. સ્વ. સરોજબેનના પતિ. હેમેન્દ્રભાઈના ભાઈ. દીપકભાઈ, સ્મીતાબેન, રાજેશભાઈ, ચેતનભાઈના
કાકા. 8મીને બુધવારે શ્રીજીચરણ પામ્યા છે. સાદડી પ્રથા બંધ છે. લૌ. વ્ય. બંધ છે.
હાલાઈ ભાટિયા
રણજીત સંપટ (રણુભાઈ) (ઉં. 82) તે સ્વ. વિરમતી ગિરધરદાસ સંપટના
પુત્ર. પુષ્પાના પતિ. લલીતા (પન્ના) પ્રતાપસિંહ કાપડિયા, જયા નરોત્તમ મોરપરીયા, હરેશ-હર્ષાના
ભાઈ. આશિષ-કોમલ, કુમાર-કાનનના પિતા-સસરા. તારા-રજની ત્રિકમદાસ દ્વારકાદાસ આશરના જમાઈ.
બુધવાર 8મીએ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા 11મીને શનિવારે સાંજે 5થી 6.30. ઠે.ઃ
હાલાઈ લોહાણા મહાજનવાડી, 2જે માળે, એસ.વી. રોડ, શંકર મંદિરની બાજુમાં, કાંદિવલી (પ.).
દશા સોરઠિયા વૈષ્ણવ વણિક
ચિંચણના આયુષી શાહ (ઉં. 30) 6ઠ્ઠીને સોમવારે સ્વર્ગવાસ પામ્યા
છે. તે સ્વ. ધીરૂભાઈ તથા ગં.સ્વ. શોભનાબેનના પૌત્રી. પરેશ શાહ તથા મીનાબેનના પુત્રી.
અદ્રેતના બહેન. દિપકકુમાર, રીટાબેનના ભત્રીજી, સ્વ. રસીકભાઈ ઓધવજી વજીરના દોહિત્રી.
લૌ. વ્ય. બંધ છે.
હાલાઈ લોહાણા
બીંડોરા (સૌરાષ્ટ્ર)ના કાંતિલાલ માધવજી લાખાણી (ઉં. 80) તે
ગૌ.વા. માધુરીબહેનના પતિ. હિતેશભાઈ, ભાવેશભાઈ, ધ્રુપેશભાઈના પિતા. ધારાબહેન, કોમલબહેન,
મિત્તલબહેનના સસરા. ગૌ.વા. ગોપાલદાસ, ગૌ.વા. પિતાંબરભાઈ, ગૌ.વા. મગનભાઈ, ગૌ.વા. જયાબહેન
નથ્થુલાલ કોટક, ગૌ.વા. મંગુબહેન રસીકલાલ ચોટાઈના ભાઈ. ગૌ.વા. જેઠાલાલ દયાળજી ઠક્કરના
જમાઈ. બુધવાર 8મીએ શ્રીજીચરણ પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા શુક્રવાર 10મીએ સાંજે
5થી 7. ઠે.ઃ અનમોલ ટાવર બેન્કવેટ હોલ, ગોવિંદજી શ્રોફ રોડ, એસ.વી. રોડ, પટેલ પેટ્રોલ
પંપની સામે, ગોરેગામ (પ.).
હાલાઈ ભાટિયા
માલાબેન (ઉં. 66) તે પુષ્પા પ્રતાપસિંહ વેદ (અફીણી)ના દીકરી.
શાંતિબેન રણછોડદાસના દોહિત્રી. બુધવારે 8મીએ શ્રીજીચરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.
કોળી પટેલ
ખરસાડના કાન્તાબેન (ઉં. 75) બુધવાર, 8મીએ દેવલોક પામ્યાં
છે. તે હરિલાલ ધનજીભાઈનાં પત્ની. સુમનભાઈ,
સ્વ. નારણભાઈનાં ભાભી. ભારતીબેન, જયાબેનનાં જેઠાણી. રાજેશ, તારા, માલતી,ભાવનાનાં માતા.
રશ્મિ, અનિલ, જય, રાજેન્દ્રનાં સાસુ. બન્ને પક્ષનું બેસણું શુક્રવાર, 10મીએ બપોરે
2થી 5 તથા બારમું (પુષ્પાણી) રવિવાર, 19મીએ 3થી 5 તેમના નિવાસ સ્થાને રાખી છે. લૌ.
વ્ય. બંધ છે. ઠે.ઃ ઈ -204, સેજલ પાર્ક, ઘરટનપાડા નં. 2, મેટ્રો સ્ટેશન પાસે, દહિસર
(પૂ.).
સૌરાષ્ટ્ર વાળંદ
ચલાલાના અ.સૌ. મધુબાલા નંદલાલભાઈ જોટંગીયા (ઉં. 72) 6ઠ્ઠીએ
શ્રીજીચરણ પામ્યાં છે. તે નંદલાલભાઈ કાનજીભાઈનાં પત્ની. સંજીવકુમાર, માધુરીબેનનાં માતા.
સંતોષબેન, અજયકુમારનાં સાસુ. સિમરન, અખિલ, પ્રિયા, દિવ્યાનાં દાદી. મંજુબેન, નયનાબેન,
આશાબેનનાં બેન. પ્રાર્થનાસભા 10મીને શુક્રવારે સાંજે 4થી 6. ઠે.ઃ સરાફ માતૃ મંદિર,
પોદ્દાર રોડ, મલાડ (પૂ.).
હિંદુ
જખોના કાંતિલાલ નારણજી લોડાયા (ઉં. 72) 8મીએ બુધવારે અવસાન
પામ્યા છે. તે સ્વ. રતનબાઈ નારાણજી ગાવિંદજી લોડાયાના પુત્ર. કસ્તૂરબાઈ ચાંપશી ગંગાજર
(ખજૂરવાલા)ના જમાઈ. સ્વ. પ્રભાવતીના પતિ. સ્વ. પ્રકાશ, મયુર, ભાવનાના પિતા. અમિત શાંતિલાલ
મોમાયાના સસરા. સ્વ. ભચીબાઇ નારણજી સોની, સ્વ. વિજયાબાઈ રાયચંદ ધરમશી, સ્વ. ધનલક્ષ્મી
ખેતશી ધુલ્લા, ચંપાભાઈ જેઠાલાલ નાગડા, વિમલાબાઈ ઝવેરચંદ મૈશેરી, સ્વ. ગુણવંતી મોતીચંદ
મોમાયા, સ્વ. ઈન્દિરાબાઈ લક્ષ્મીચંદ મોમાયાના ભાઈ. લૌ. વ્ય. બંધ છે. પ્રાર્થના રાખી
નથી. નિ.ઃ 1706, 17મો માળો, 1 બી ધીરજ ડ્રીમ્સ સોસાયટી, લાલબહાદુર શાસ્ત્રી માર્ગ,
ભાંડુપ (પ.).
કપોળ
બિલાના સ્વ. દમયંતીબેન બાબુલાલ સંઘવીના પુત્ર હસમુખ (ઉં. 68) 7મીને મંગળવારે શ્રીજીશરણ પામ્યા
છે. તે રમેશ, વસંત, કિરીટ, જયશ્રીના ભાઈ. રક્ષા, ભાવના, પારૂલના જેઠ. આકાશ, મહેન્દ્ર,
હેલી, ધવલ, ફોરમ, યશના દાદા. ગૌરાંગ અનંતરાય પારેખના સાળા. લૌ. વ્ય. બંધ છે.
હાલાઈ લોહાણા
ગં.સ્વ. મંગળાબેન (ઉં. 74) 9મીને ગુરુવારે અક્ષરનિવાસી પામ્યાં
છે. તે કાકુભાઈ કમળશી કાનાબારનાં દીકરી. સ્વ. ભગવાનદાસ છગનલાલ પોપટનાં પત્ની. ભરતભાઈ,
મનીષભાઈ, વિપુલભાઈનાં માતા. મમતા, સુષ્માનાં સાસુ. અંજલિ, કૌશલનાં દાદી. બન્ને પક્ષની
પ્રાર્થનાસભા 10મીને શુક્રવારે સાંજે 4થી 6. ઠે. હાલાઈ લોહાણા, મહાજન વાડી, શંકર મંદિરની
બાજુમાં, એસ. વી. રોડ, કાંદિવલી (પ.).
સત્તાવીસ સાબરકાંઠા ઔદીચ્ચ બ્રાહ્મણ
દેરોલના અ.સૌ. કલ્યાણી (ઉં. 61) 7મીએ સ્વર્ગવાસ પામ્યાં છે.
તે જગદીપનાં પત્ની. સ્વ. અમૃતલાલ પ્રભાશંકર તથા સ્વ. ચંદ્રિકા વ્યાસનાં પુત્રવધૂ. વિરાજ,
શ્રેયા દવેનાં માતા. પાયલ, રાહુલ દવેનાં સાસુ. પ્રવિણચંદ્ર ગણપતરામ અને ગુણવંતી જોશીનાં
પુત્રી. લૌ. વ્ય. તથા પ્રાર્થનાસભા રાખી નથી.
સિ. સં. ઔ. અ. બ્રાહ્મણ
ફરિયાદકાના દિનેશચંદ્ર બાલકૃષ્ણ પંડ્યા (ઉં. 79) 7મીને મંગળવારે
સ્વર્ગવાસ પામ્યા છે. તે ચંદ્રિકાબેન ના પતિ. અમિતા મેહુલકુમાર કડકિયા, સ્વ. રૂપા સુદામ
અસવરે, હિતેશના પિતા. સ્વ. કાકુભાઈ, જયંતિભાઈ, સુરેશભાઈ, સ્વ. રંજનબેન, સ્વ. પ્રતિમાબેન,
સ્વ. દક્ષાબેનના ભાઈ. સ્વ. રામેશ્વર મોહનલાલ પંડ્યાના જમાઈ. સ્વ. કનૈયાલાલ, અશ્વિનભાઈ,
અશોકભાઈ, અરાવિંદભાઈ, મહેન્દ્રભાઈના બનેવી. લૌ. પ્રથા બંધ છે.
પરજિયા સોની
પોરબંદરવાળા હરિશભાઈ કિશોરભાઈ ધક્કા (ઉં. 63) 8મીને બુધવારે શ્રીજીચરણ પામ્યા છે. તે જ્યોત્સનાબેનના પતિ. અરૂણાબેન રાજેશકુમાર પટ્ટ, જયેશભાઈ, સ્વ. હિતેશભાઈના ભાઈ. મિતેષભાઈ, ભુમીબેન પુનિતકુમાર સાગરના પિતા. સનાયાના દાદા. સ્વ. રતિલાલ ચત્રભુજ સાગરના જમાઈ. પ્રાર્થનાસભા 11મીએ સાંજ 4થી 6. ઠે.ઃ સોની વાડી, શિંપોલી, બોરીવલી.
ઘોઘારી મોઢવણિક
રાણપુરના પરેશ શાહ (ઉં. 57) 8મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે
મનીષાબેનના પતિ. સ્વ. રમણીકભાઈ તથા ગ.સ્વ. અરુણાબેનના પુત્ર. અ.સૌ. શિલ્પાબેન મનીષકુમાર
પરીખ, હિતેશ કાંતિલાલ શાહ, મેહુલ લલિતકુમાર શાહના ભાઈ. દર્શિત, ખુશીના પિતા. અ.સૌ.
જાગૃતીબેન અજીતભાઈ પરીખના બનેવી. તેમની પ્રાર્થનાસભા શુક્રવાર, 10મીને સાંજના 4થી
6. ઠે.ઃ ઠ્ઠઠાઈ ભાટીયા હોલ, નં.5, શંકરગલી, કાંદિવલી (પ.) લૌ. વ્ય. બંધ રાખી છે.
ભટ્ટ મેવાડા બ્રાહ્મણ
સિલાસણના ઈશ્વરલાલ કોદરલાલ ઉપાધ્યાય (ઉં. 86) 5મીએ એકાલિંગજી
શરણ થયા છે. તે હિતેશ, કલ્પેશાના પિતા. ગં.સ્વ. લીલાબેન લાભશંકર જોશી, વિનોદચંદ્ર,
સ્વ. વસંતભાઈ, કોકિલાબેન બલભદ્ર મહેતા, ગીતાબેન પ્રવિણચંદ્ર જોશીના ભાઈ. નીલમ અને કૌશિકકુમારના
સસરા. પ્રેમના દાદા. પરી, યશશ્રીના નાના. તેમની બંને પક્ષની પ્રાર્થનાસભા સોમવાર
13મીએ સવારે 10થી 4 સિલાસણ મુકામે રાખવામાં આવી છે.
કવીઓ જૈન
ગુંદાલાના નરેન્દ્ર (જીપુ) ગોગરી (ઉંં. 70) 8મીએ અવસાન પામ્યા
છે. તે ઝવેરબેન પ્રેમજી શીવજી ગોગરીના પુત્ર. ભારતીના પતિ. કેયુર, ખુશ્બુના પિતા. કમલેશ,
રંજન રમણીક, તરુણા મણીલાલ, જયશ્રી હસમુખ, મીના ગીરીશના ભાઇ. ગંગાબેન હીરજી છેડાના જમાઇ.
પ્રાર્થના સભા રાખી નથી. ચક્ષુદાન - ત્વચાદાન કર્યું છે. નિ.ઃ નરેન્દ્ર ગોગરી, 22,
સત્યકામ, 2જે માળે, એસ. એન. રોડ, મુલુંડ (પ.).
તલવાણાના અ.સૌ. ભાવના દેઢીયા (ઉં. 60) 6ઠ્ઠીએ અવસાન પામ્યા
છે. તે સ્વ. સુશીલાબેન લાલજી લખમશીના પુત્રવધુ. હસમુખના પત્ની. જલ્પા, બૈજુલના માતા.
ભાનુમતી ભવાનજી વીરજી વોરાના પુત્રી. હર્ષા રમેશ, જયશ્રીના બહેન. પ્રાર્થના રાખી નથી.
નિ.ઃ હસમુખ લાલજી દેઢીયા, વી.એચ.બી. કોલોની, આઇ.ટી.આઇ. કોલેજની સામે, રતનલાલ પ્લોટ,
અકોલા.
કોટડી (મહા.)ના કેસરબેન દેઢીયા (ઉં. 87) 8મીએ અવસાન પામ્યા
છે. તે ધનબાઇ ઘેલા કરમશીના પુત્રવધુ. કુંવરજીના પત્ની. પુરબાઇ નાગજી રવજીના પુત્રી.
સ્વ. વાલજી, ઉમરશી, દેવકાંબેન રતનશી, દમયંતી પ્રેમજીના બેન. પ્રાર્થના રાખી નથી. નિ.ઃ
નીતા સતીષ ગડા, 1502, મહાત્મા ફુલે સોસાયટી, વિદ્યાલય માર્ગ, મુલુંડ (પૂ.).
ઝાલાવાડી દશા સ્થા. મુમુક્ષ જૈન
સુરેન્દ્રનગરના સ્વ. મુક્તાબેન દેવેન્દ્રભાઈ શાહના પુત્ર
દિલીપભાઈ (ઉં. 69) 8મીએ અરિહંતશરણ પામ્યા છે. તે બીનાબેનના પતિ. જય, ડોલીના પિતા. જીતુભાઈ,
સ્વ. પીયૂષભાઈ, મિનેશભાઈના ભાઈ. જયંતભાઈ વાડીલાલ દોશીના જમાઈ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા
10મીએ સવારે 10થી 11.30. ઠે.ઃ યોગી સભાગૃહ, સ્વામીનારાયણ મંદિરની બાજુમાં, દાદર (પૂ.).
ચક્ષુદાન તથા ત્વચાદાન કર્યું છે.
પાટણ જૈન
પાટણના પ્રવીણભાઈ શાહ (ઉં. 88) 9મીએ અરિહંતશરણ પામ્યા છે.
તે સ્વ. સુભદ્રાબેન જેશીંગલાલ શાહના પુત્ર. મધુબેનના પતિ. ઇના, મીનાના પિતા. જીગ્નેશભાઈ,
નીરવભાઈના સસરા. સ્વ પદ્માવતીબેન નેમચંદભાઈ ગુંદરવાળાના જમાઈ. નિવાસસ્થાન ઃ
23/194, ઉન્નત નગર નં 2, ફિલ્મીસ્તાન સ્ટુડિયોની બાજુમાં, ગોરેગામ (પ.). લૌ. વ્ય. બંધ
છે.
હાલારી વીસા શ્રીમાળી જૈન
જામનગરના અરાવિંદ મહેતા (ઉ. 77) 8મીએ અરિહંતશરણ પામ્યા છે.
તે સ્વ. કંચનબેન લાલજી મહેતાના પુત્ર. છાયાબેનના પતિ. મેઘના વિશાલ લુઠિયા, અલકા નિશાંત
શેઠ, ડોલી વિશાલ શાહના પિતા. સ્વ. નરેશચંદ્ર હિંમતલાલ મહેતાના જમાઈ. સ્વ. મંજુબેન,
સ્વ. ઇન્દુભાઈ, સ્વ. જયુભાઈ, અરૂણાબેનના ભાઈ. લૌ. વ્ય. બંધ છે.