• બુધવાર, 27 સપ્ટેમ્બર, 2023
મારણ નોંધ
જૈન મરણ  

કવીઓ જૈન

મોટી ખાખરના અરાવિંદ ગંગર (ઉં. 69) 22મીએ અવસાન પામ્યા છે. તે દેવકાબેન કેશવજી હીરજીના પૌત્ર. નાનબાઇ વલ્લભજીના પુત્ર. રમેશના ભાઈ. મકાબાઇ લખમશી પરબત સાવલાના દોહિત્ર. પ્રાર્થના રાખી નથી. નિ. : અરાવિંદ વલ્લભજી ગંગર, એફ-28, નવનીત નગર, દેશલેપાડા, ડોમ્બિવલી (પૂ.).

 

કોડાયના .સૌ. રૂક્ષ્મણીબેન લાલન (ઉં. 78) 21મીએ દેવલોક પામ્યા છે. તે વિશનજીના પત્ની. રતનબેન ખેતશીના પુત્રવધૂ. ગાંગબાઇ ભવાનજીના પુત્રી. ડુંગરશી, રવિદ્ર, દમયંતી, કુસુમના બેન. પ્રાર્થના રાખી નથી. નિ. : વિસનજી લાલન. 603, સુજલ, કોટેજલેન, સાંતાક્રુઝ (.).

 

ઝાલાવાડી સ્થાનકવાસી દશા શ્રીમાળી જૈન

લખતરના પ્રફુલ્લાબેન (ઉં. 76) રવિવાર, 24મીને અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. મહેન્દ્રભાઈ મનસુખલાલ શેઠનાં પત્ની. સ્વ. શાન્તાબેન ચીમનલાલ શાહનાં પુત્રી. રાજુલ, મિત્તલનાં માતા. સ્વ. પ્રેમિલાબેન જયંતીભાઈ, સ્વ. ભારતીબેન સેવંતીભાઈ, ગં.સ્વ. રેખાબેન નરેન્દ્રભાઈ, દર્શનાબેન ભરતભાઈ શેઠ, સ્વ. રસિલાબેન નવીનચંદ્ર શાહનાં ભાભી. કોકિલાબેન હસમુખભાઈ શાહ, નયનાબેન અનિલભાઈ વોરા, આરતીબેન કમલભાઈ દોશીનાં બહેન. ઠે.: જુહુ સ્કીમ, વિલેપાર્લા (.). લૌ. વ્ય. તથા પ્રાર્થનાસભા બંધ છે.

 

ઝાલાવાડી વીશા શ્રીમાળી દેરાવાસી જૈન 

લીંબડીના સ્વ. ત્રંબકલાલ ઠાકરશી શાહના પુત્ર શિરીષભાઈ (ઉં. 76). તે સ્વ. વિભાબેનના પતિ. રીષી- મેઘના, વૈભવના પિતા. સ્વ. ન્યાલચંદ નાગરદાસ શેઠન

હિન્દુ મરણ  

ભાટિયા

ઘાટકોપરના પ્રદીપ ટોપરાણી (ઉં. 63). તે સ્વ. ગોરધનદાસ ત્રિભુવનદાસ ટોપરાણીના પુત્ર. પૂજા (વિમલ)ના પતિ. શોભના (મીતા) મધુસુદન આશર, સ્વ. ઉષા જયસિંહ સંપત, જીતેન્દ્ર, સરોજ ભાવશે મહેતા, ચેતન, રાજેશના ભાઈ. સ્વ. મથુરાદાસ (બાબુ મામા) ગોપાલદાસ ગાંધીના જમાઈ. હસીતના પિતા 24મીએ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા 27મીને બુધવારે સાંજે 4થી 6. ઠે.: બાલાજી મંદિર, તિલક રોડ, ઘાટકોપર (પૂ.).

 

બાલાસિનોર દશાનીમા વણિક

બાલાસિનોરના સતીષચંદ્ર મણીલાલ મોદીનાં પત્ની .સૌ. જયશ્રીબેન (બોજવાળા) (ઉં. 73). તે કલ્પેશભાઈ, જસ્મિનાબેન, સ્વ. જીગીશભાઈનાં માતા. કૃપાબેન, વિપુલકુમાર, એકતાબેનના સાસુ. પિયર પક્ષે સ્વ. સાવિત્રીબેન રતિલાલ દેસાઈનાં દીકરી. સિયા, તનયનાં દાદી રવિવાર 24મીને શ્રીજીચરણ પામ્યા છે. જયશ્રીબેન તથા તેમના પુત્ર. સ્વ. જીગીશભાઈની પ્રાર્થનાસભા મંગળવાર 26મીએ સાંજે 5થી 7. ઠે.: ચતવાની બાગ, ગોખલે રોડ, નવપાડા, વિલે પાર્લે (પૂ.). લૌ. વ્ય. બંધ છે.

 

દશા શ્રીમાળી વૈષ્ણવ

માળિયા હાટીના સ્વ. રસિકલાલ ન્યાલચંદ શાહ (જુઠાણી)નાં પત્ની ગં.સ્વ. ઇન્દુબેન (રમાબેન). તે રાજેનભાઈ, સ્વ. જયેશભાઈ, સતિષભાઈ, ચેતનભાઈ, સ્વ. હીનાબેન વિરેનભાઈ ગગલાણીનાં માતા. સ્વ. ભગવાનદાસ તારાચંદ શાહનાં દીકરી. સ્વ. નગીનદાસભાઈ, સ્વ. વિનોદરાય, જીતેન્દ્રભાઈ, સ્વ. નીલમબેન જયંતિલાલ પારેખના બહેન. સ્વ. અશ્વિનભાઈ, અરવિંદભાઈ (અશોકભાઈ), સ્વ. નિર્મળાબેન (

​સિટી ન્યૂઝ
વધુ વાંચો
સ્પોર્ટ્સ
વધુ વાંચો