• રવિવાર, 24 ઑગસ્ટ, 2025

નવો આવકવેરા કાયદો પહેલી એપ્રિલથી અમલમાં

નવી દિલ્હી,તા.22 : સરકાર દ્વારા આજે આવકવેરા ધારા-2025નું જાહેરનામુ પ્રસિદ્ધ કરવાની ઔપચારિકતા પૂર્ણ કરી લેવામાં આવી છે. ગત સપ્તાહે સંસદમાં પસાર કરવામાં આવેલો આ ખરડો ભારતનાં આવકવેરાનાં માળખાને.....