• શુક્રવાર, 03 મે, 2024

એકનાથ શિંદેની કુશળતાની કસોટી : રાજકીય સ્થિતિ સ્થિર કરવામાં સફળ  

મુંબઈ, તા. 19 : મહારાષ્ટ્રની રાજકીય સ્થિતિના સંચાલનમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની કુશળતાની કસોટી કરવામાં આવી રહી છે. રાજકીય સ્થિતિને કારણે કેટલાક ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી નહોતી અને આવા સંસદસભ્યોને શાંત કરવાની કપરી જવાબદારી એકનાથ શિંદેને માથે હતી. વાસ્તવમાં કોઈપણ રીતે નબળા....