• મંગળવાર, 21 મે, 2024

માનખુર્દમાં યુવતીના અપહરણ બાદ હત્યા  

મુંબઈમાં શ્રદ્ધા વાલકરની ઘટનાનું પુનરાવર્તન!

પાલકપ્રધાન મંગલ પ્રભાત લોઢા માનખુર્દ જઈ પીડિત પરિવારને મળ્યા

મુંબઈ, તા. 29 : શ્રદ્ધા વાલકર હત્યાકેસ હજુ મુંબઈગરાઓના માનસ પરથી ભૂંસાયો નથી ત્યાં અન્ય એક ઘટનાએ શહેરમાં હાહાકાર મચાવ્યો છે. માનખુર્દના સાઠેનગર વિસ્તારમાં રહેતી માતંગ સમાજની યુવતી પૂનમ ક્ષીરસાગરનું નિઝામ નામના ડ્રાઈવરે અપહરણ કરી તેની હત્યા કરી મૃતદેહના ટુકડા કરી સૂટકેસમાં મૂકીને નિર્જન જગ્યાએ નાખી...