• મંગળવાર, 21 મે, 2024

ચૂંટણી પહેલાં જ દિલ્હીના મુખ્ય પ્રધાનની ધરપકડ કેમ?  

કેજરીવાલ મુદ્દે સુપ્રીમ કોર્ટના ઈડીને સવાલ

મુંબઈ, તા. 30 : શરાબ નીતિમાં ગોટાળા મામલે લોકસભા ચૂંટણીની આચારસંહિતા સમયે દિલ્હીના મુખ્ય પ્રધન અરવિંદ કેજરીવાલની મની લોન્ડરિંગના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ધરપકડ કરી હતી, જેને પડકારતી અરજી અંગેની સુનાવણીમાં સુપ્રીમે  ધરપકડના સમયગાળા મુદ્દે ઈડીને સવાલ કર્યા હતા. એક મીડિયાના હેવાલ અનુસાર...

ઇ-પેપરના નવા શુલ્ક