• રવિવાર, 19 મે, 2024

પાલિકાના હૉસ્પિટલોમાં સ્વચ્છતા અને કચરાના નિકાલ માટે તહેનાત કરાશે ક્લીનઅપ માર્શલ  

મુંબઈ, તા. 5 :  મુંબઈની તમામ સરકારી હૉસ્પિટલોમાં સ્વચ્છતા અને કચરાના વ્યવસ્થિત નિકાલ થાય છે કે નહીં એની ચકાસણી કરવા માટે મુંબઈ પાલિકા દ્વારા ક્લીનઅપ માર્શલની નિમણૂંક કરી છે. હાલ જાહેરમાં ગંદકી કરનારા લોકોને દંડ ફટકારવાની કામગીરી ક્લીનઅપ માર્શલ કરે છે. ગયા શનિવારે...

ઇ-પેપરના નવા શુલ્ક