• સોમવાર, 20 મે, 2024

આનંદ દીઘેની સંપત્તિ પર ઉદ્ધવ ઠાકરેનો ડોળો હતો : એકનાથ શિંદે   

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 7 : ધર્મવીર આનંદ દીઘે સાહેબની લોકપ્રિયતા વધી રહી હતી અને તેઓ સફળતાના શિખર પર હતા ત્યારે તેમને ત્રાસ આપવાનું કામ કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, તેમનું જિલ્લાધ્યક્ષ પદ છીનવી લેવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. દીઘે સાહેબની આખી જિંદગી આશ્રમમાં ગઈ હતી, પરંતુ જ્યારે તેમનું નિધન થયું ત્યારે....

ઇ-પેપરના નવા શુલ્ક