મુંબઈ, તા. 10 : મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીનાં પરિણામો જાહેર થયા ત્યારથી શિવસેના (શિંદે)ના વિધાનસભ્યો નારાજ છે. એવી ચર્ચા શરૂ થઈ છે. આ નારાજ વિધાનસભ્યો શિવસેના (ઠાકરે)ના વડા ઉદ્ધવ ઠાકરે સાથે સંપર્કમાં હોવાની જોરદાર ચર્ચા છે. તેના કારણે રાજકીય વર્તુળોમાં....