કેતન જાની તરફથી
મુંબઈ, તા. 10 : મોદી સરકારમાં માત્ર એક રાજ્યકક્ષા (સ્વતંત્ર કાર્યભાર)નું પ્રધાનપદ ફાળવવામાં આવતા શિવસેનાના સાંસદ શ્રીરંગ બારણેએ નારજગી વ્યક્ત કરી છે અને પક્ષપાતનો આક્ષેપ ર્ક્યો છે. જોકે, લોકસભામાં શિવસેનાના નેતા શ્રીકાંત શિંદેએ સ્પષ્ટતા કરી છે કે....