નવી દિલ્હી તા. 19 : કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ પર નિશાન સાધતાં કહ્યંy કે અનુસૂચિત જાતિ (એસસી)ને આજે પણ દેશમાં ભેદભાવનો સામનો કરવો પડે છે. પોતાના અયોધ્યા જવા મામલે તેમણે પ્રહાર કરતાં કહ્યંy કે શું તેઓ સહન કરત? ખડગેએ ભાજપા સરકાર પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ તથા પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ....