• શનિવાર, 04 મે, 2024

કૉંગ્રેસ-સપાના પરિવારવાદ પર અલીગઢી તાળું

યુપીમાં ચૂંટણીસભા

બે શાહજાદાઓ ચાવી શોધી રહ્યા છે

અલીગઢ, તા. 22 : દેશમાં લોકસભા ચૂંટણી શરૂ થઈ ચૂકી છે. જેને લઈને તમામ દળો દ્વારા ધમધોકાર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. પીએમ મોદી પણ દરરોજ અલગ અલગ સ્થળોએ જનસંબોધન અને રેલીઓ કરી રહ્યા છે. સોમવારે વડા પ્રધાન મોદી યુપીના અલીગઢમાં ચૂંટણી રેલી અને સંબોધન...