• શનિવાર, 04 મે, 2024

સૌરાષ્ટ્ર ટ્રસ્ટના પૂર્વ ટ્રસ્ટી અને પ્રખર ગાંધીવાદી ધીરુભાઈ મહેતાનું નિધન 

અમારા પ્રતિનિધિ તરફથી  

મુંબઈ, તા. 22 : સૌરાષ્ટ્ર ટ્રસ્ટના પૂર્વ ટ્રસ્ટી અને પ્રખર ગાંધીવાદી તથા અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે સંકળાયેલા ધીરુભાઈ મહેતાનું સોમવારે મુંબઈમાં નિધન થયું છે. તેઓ 88 વર્ષના હતા. ધીરુભાઈ તરીકે ઓળખાતા ધીરજલાલ એસ. મહેતા જન્મભૂમિ, ફૂલછાબ, કચ્છમિત્ર અને વ્યાપારનું....