• શુક્રવાર, 17 મે, 2024

ભારતીય નૌસેનાએ ઉગારેલા જહાજમાં હતા 22 ભારતીય  

નવી દિલ્હી, તા. 29 : રાતા સમુદ્રમાં હૂતી વિદ્રોહીઓએ ઉપદ્રવ મચાવી રાખેલો છે. છાશવારે ઈરાન સમર્થિત હૂતીઓ માલવાહક જહાજો અને ઓઈલ ટેન્કરો ઉપર હુમલા બોલાવીને, જહાજોનાં અપહરણનાં પ્રયાસો કરતા રહે છે. જો કે ભારતીય નૌસેનાં આવા સમુદ્રી લુટારાઓ માટે કાળ સમાન બની ગઈ છે. આવા વધુ એક ઘટનાક્રમમાં...