લખનઉ, તા. 29 : ભાજપના વરિષ્ઠ નેતા અને સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે સોમવારે લખનઉ સંસદીય ક્ષેત્રથી ઉમેદવારી દાખલ કરી હતી. તેમણે યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કરસિંહ ધામી અને રાજ્યસભા સભ્ય સુધાંશુ ત્રિવેદીની હાજરીમાં ઉમેદવારી દાખલ કરી હતી. ભાજપ કાર્યાલયેથી....