• મંગળવાર, 21 મે, 2024

મોદીનો વિરોધ ન કરવા ક્ષત્રિય સંકલન સમિતિની અપીલ   

આજથી વડા પ્રધાન બે દિવસ ગુજરાતમાં

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 30 : ગુજરાત રાજ્ય ક્ષત્રિય-રાજપૂત સંગઠનોની સંકલન સમિતિએ પત્ર જારી કરીને ગુજરાતમાં યોજાનારી વડા પ્રધાન મોદીની જાહેરસભાનો વિરોધ કરવા અપીલ કરી છે. સંકલન સમિતિ વતી સમગ્ર સમાજને જણાવવામાં આવ્યું હતું કે, વિરોધના પાર્ટ બે મુજબ અમે ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની નીતિ પર અડગ...

ઇ-પેપરના નવા શુલ્ક