આજથી વડા પ્રધાન બે દિવસ ગુજરાતમાં
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 30 : ગુજરાત રાજ્ય ક્ષત્રિય-રાજપૂત સંગઠનોની સંકલન સમિતિએ પત્ર જારી કરીને ગુજરાતમાં યોજાનારી વડા પ્રધાન મોદીની જાહેરસભાનો વિરોધ ન કરવા અપીલ કરી છે. સંકલન સમિતિ વતી સમગ્ર સમાજને જણાવવામાં આવ્યું હતું કે, વિરોધના પાર્ટ બે મુજબ અમે ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની નીતિ પર અડગ...