કાર્મિક મંત્રાલયનો 2018ના દિશાનિર્દેશના આધારે આદેશ
નવી દિલ્હી, તા.30 : કેન્દ્ર સરકારે પોતાનાં કર્મચારીઓનાં બાળકોનાં શિક્ષણ માટે ભથ્થા અને છાત્રવાસ સબસિડીની સીમામાં સુધારો કર્યો છે. કાર્મિક મંત્રાલયનાં આદેશમાં કહેવામાં આવ્યું છે કે, આ સુધારા 1 જાન્યુઆરી 2024થી લાગુ થશે. વર્ષ 2018નાં દિશાનિર્દેશનો હવાલો આપતા કાર્મિક મંત્રાલયે કહ્યું છે કે, આદેશમાં જોગવાઈ...