350 પરિવારનું સ્થળાંતર, અનેક રસ્તા બંધ
શ્રીનગર, તા.30 : જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ અને હિમસ્ખલનને કારણે બનેલા વિવિધ બનાવોમાં 4 લોકોના મૃત્યુ થયા છે અને પરિસ્થિતિ ગંભીર બનતાં 350 પરિવારનું સ્થળાંતર કરવું પડયું છે. હવામાન વિભાગ અનુસાર વર્તમાન સેટેલાઈટ ઈમેજમાં કાશ્મીર ઉપર મોટાભાગના હિસ્સામાં વાદળો છવાયેલા છે. આ ઉપરાંત કેટલાક...