• મંગળવાર, 21 મે, 2024

કાશ્મીરમાં ભારે વરસાદ : ચારનાં મૃત્યુ  

350 પરિવારનું સ્થળાંતર, અનેક રસ્તા બંધ

શ્રીનગર, તા.30 : જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ અને હિમસ્ખલનને કારણે બનેલા વિવિધ બનાવોમાં 4 લોકોના મૃત્યુ થયા છે અને પરિસ્થિતિ ગંભીર બનતાં 350 પરિવારનું સ્થળાંતર કરવું પડયું છે. હવામાન વિભાગ અનુસાર વર્તમાન સેટેલાઈટ ઈમેજમાં કાશ્મીર ઉપર મોટાભાગના હિસ્સામાં વાદળો છવાયેલા છે. ઉપરાંત કેટલાક...

ઇ-પેપરના નવા શુલ્ક