નવી દિલ્હી, તા. 30 : ખાલિસ્તાની આતંકી ગુરપતવંતસિંહ પન્નુની હત્યાના કાવતરામાં ભારતીય તપાસ એજન્સી રોનો હાથ હોવાના અમેરિકી મીડિયા વોશિંગ્ટન પોસ્ટના અહેવાલને ભારતે નકારી કાઢ્યો છે. વોશિંગ્ટન પોસ્ટના અહેવાલમાં દાવો કરાયો હતો કે, પન્નુની હત્યાનો કારસો રોના એક વરિષ્ઠ અધિકારી વિક્રમ યાદવે કર્યો હતો. પન્નુને મારવા માટે વિક્રમે એક...