• શનિવાર, 18 મે, 2024

રામ મંદિર મુદ્દે યુનોમાં પાકિસ્તાને ભડાસ કાઢી : ભારતે બોલતી બંધ કરી  

નવી દિલ્હી, તા. 3 : સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તની દૂત મુનીર અકરમે શાંતિની સંસ્કૃતિ ઉપર મહાસભામાં પોતાના સંબોધન દરમિયાન કાશ્મીર, નાગરીકતા સંશોધન અધિનિયમ અને અયોધ્યામાં રામ મંદિર જેવી વાતોનો ઉલ્લેખ કરીને ભારત વિરુદ્ધ દુષ્પ્રચારનો પ્રયાસ કર્યો હતો. જો કે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે....

ઇ-પેપરના નવા શુલ્ક