• રવિવાર, 19 મે, 2024

ભારતની ચૂંટણીમાં હસ્તક્ષેપની પાકિસ્તાનની ઓકાત નથી : રાજનાથ

નવી દિલ્હી, તા. 5 : રક્ષા પ્રધાન રાજનાથ  સિંહ પાકિસ્તાન સાથે કોંગ્રેસના સંબંધો ઉપર આરોપ મુકતા શાબ્દિક પ્રહારો કર્યા હતા. રાજનાથસિંહને  પુર્વ પાકિસ્તાની મંત્રીના નિવેદનને લઈને સવાલ કરવામાં આવ્યો હતો કે શું પાકિસ્તાન ભારતની ચૂંટણીને પ્રભાવિત કરી રહ્યું છે? તેનો જવાબ...

ઇ-પેપરના નવા શુલ્ક