• રવિવાર, 19 મે, 2024

પહાડોમાં બેકાબૂ દાવાગ્નિ : પિથોરાગઢમાં 106 સ્થળે આગ  

નવી દિલ્હી, તા. 6 : જંગલની આગથી વનસંપદાને દરરોજ ભારે નુકસાન પહોંચી રહ્યું છે. જંગલમાં આગથી કુમાઉ વિસ્તાર સૌથી વધારે પ્રભાવિત થયો છે. ઉત્તરાખંડના પિથૌરાગઢમાં સર્વાધિક બનાવો બન્યા છે. તરાઈ પૂર્વ, અલ્મોડા અને ચંપાવત વન વિસ્તારમાંથી જંગલમાં આગની 50થી વધારે ઘટના બની છે. માત્ર નૈનીતાલ વિસ્તારમાં કોઈ....

 

ઇ-પેપરના નવા શુલ્ક