• સોમવાર, 20 મે, 2024

મુસ્લિમોને મોદીની સીધી અપીલ અને ભાજપ નેતાઓની મુલાકાત...  

લોકસભા ચૂંટણીના મધ્યાહ્ને ભાજપે બદલી રણનીતિ?

નવી દિલ્હી, તા. 8 : લોકસભા ચૂંટણીના મધ્યાહને ભારતીય જનતા પાર્ટીએ અચાનક પોતાની રણનીતિ બદલી હોય તેમ વડાપ્રધાન મોદીનું મુસ્લિમો અંગે એક નિવેદન સામે આવ્યુ છે જેમાં તેમણે આત્મમંથનની વાત કરી છે. બીજીતરફ ભાજપના નેતાઓની કેટલીક તસવીરો સામે આવી છે જેમાં તેઓ દાઉદી વહોરા સમુદાયના પ્રતિનિધિઓને મળ્યા.....