• સોમવાર, 20 મે, 2024

શહજાદાએ અદાણી-અંબાણી સાથે કેટલામાં ડીલ કરી?  

અદાણી-અંબાણીને લઈને પહેલીવાર મોદીના કૉંગ્રેસ પર પ્રહાર

કરીમનગર, તા. 8 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે તેલંગાણાના કરીમનગરમાં પહેલીવાર અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું, તેમણે કહ્યું, છેલ્લાં 5 વર્ષથી કોંગ્રેસના શહજાદા દિવસ-રાત એક જ માળા જપતા હતા. 5 ઉદ્યોગપતિ, અંબાણી, અદાણી, પરંતુ જ્યારથી ચૂંટણી જાહેર થઈ છે ત્યારથી તેઓએ....