• સોમવાર, 20 મે, 2024

નિજ્જરની હત્યા મામલે ભારત પર આક્ષેપો : ઉચ્ચાયુક્ત વર્માના પલટવાર

ઓટાવા, તા. 8 : કેનેડાને શરમ જેવું કંઈ જ નથી, તેવી પ્રતીતિ કરાતા ઘટનાક્રમમાં જસ્ટીન ટ્રુડોના દેશે વધુ એકવાર ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યાના મામલામાં ભારત પર મુકેલા આરોપ સાચા ગણાવ્યા છે.

કેનેડી વિદેશ પ્રધાન મેલીની જોલીએ જણાવ્યું હતું કે, ભારતીય એજન્ટસે કેનેડાની ધરતી પર અમારા....