દિલ્હી જળસંકટ પર સુનાવણી
કાર્યવાહીને હળવાશથી ન લેવા તાકીદ
નવી દિલ્હી, તા. 10 : દિલ્હી જળસંકટને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી 12 જૂન સુધી ટાળી દેવામાં આવી છે. સોમવારે કોર્ટે અરજીમાં રહેલી ખામીઓને દૂર ન કરવા બદલ દિલ્હી સરકારને ફટકાર લગાવી હતી. કોર્ટે કહ્યું કે, કોર્ટનાં...