ચેન્નઈ વધુ એક જીત સાથે પ્લેઓફ ભણી આગેકૂચ કરવા માગશે : કોલકાતા સામે 262 રન ચેઝ કરનાર પંજાબ જીતનો ક્રમ જાળવી રાખવા આતુર
ચેન્નાઈ, તા.30: આઇપીએલના બુધવારે રમાનાર મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ પંજાબ કિંગ્સ હશે. પંજાબની ટીમે પાછલા મેચમાં કેકેઆર વિરુદ્ધ વિક્રમી જીત હાંસલ કરી હતી. આથી તેનાં મનોબળમાં જબરો વધારો થયો....