• રવિવાર, 19 મે, 2024

ઈડી, સીબીઆઈ બાદ હવે કેજરીવાલ સામે એનઆઈએ તપાસની ભલામણ  

ખાલિસ્તાની આતંકી સંગઠન પાસેથી રાજકીય ભંડોળ લેવાનો આરોપ

નવી દિલ્હી, તા. 6 : દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની મુશ્કેલી ઓછી થવાનું નામ લઈ રહી હતી. પહેલાથી જ જેલમાં બંધ કેજરીવાલ સામે એલજીએ ઈડી, સીબીઆઈ બાદ હવે એનઆઈએ તપાસની ભલામણ કરી છે. જેને લઈને એલજીએ ગૃહમંત્રાલયને પત્ર લખ્યો છે. જેમાં કેજરીવાલ ઉપર પ્રતિબંધિત આતંકવાદી સંગઠન શિખ ફોર જસ્ટિસ પાસેથી....

ઇ-પેપરના નવા શુલ્ક