• રવિવાર, 19 મે, 2024

રાહુલ ગાંધી સામે કાનૂની કાર્યવાહીની શિક્ષણવિદોની માગ  

વાઇસ-ચાન્સલરોની નિમણૂક સંબંધી જુઠાણા 

આનંદ કે. વ્યાસ તરફથી

નવી દિલ્હી, તા. 6 : ભૂતપૂર્વ અને વર્તમાન ઉપ-કુલપતિઓ  સહિત દેશના 200 જેટલા શિક્ષણવિદોએ કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીને સંબોધીને ખુલ્લો પત્ર લખ્યો છે, જેમાં તેમના પર યુનિવર્સિટીના વાઈસ ચાન્સલર્સની નિમણૂક પ્રક્રિયા અંગે જૂઠાણું ફેલાવવાનો અને વાઈસચાન્સલરની નિમણૂક પ્રક્રિયાને વગોવવાનો આક્ષેપ કર્યો છે. શિક્ષણવિદોએ રાહુલ ગાંધી સામે….

ઇ-પેપરના નવા શુલ્ક