• સોમવાર, 20 મે, 2024

પાણીપુરવઠો 31મી જુલાઈ સુધી ચાલે એ માટે પગલાં : ગગરાણી  

નાગરિકોને પાણી કરકસરથી વાપરવાનો અનુરોધ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 7 : મુંબઈને પાણી પૂરું પાડતાં તળાવોમાં ગત વર્ષ કરતાં તળાવોમાં પાણીનો જથ્થો ઓછો છે. આમ છતાં મહારાષ્ટ્ર સરકારે મુંબઈ પાલિકાને ભાત્સા અને અપર વૈતરણામાંથી વધારાનું પાણી આપવાની સંમતિ આપી છે. પાલિકા પાણીના જથ્થા ઉપર બારીકાઈથી નજર રાખે છે અને આવતી 31મી જુલાઈ સુધી પાણી મળતું રહે એ....