• મંગળવાર, 21 મે, 2024

દેશમાં ગરમીનું પ્રચંડ મોજું : કયા ઉદ્યોગોને ફાયદો, કોને નુકસાન?  

નવી દિલ્હી, તા. 29 (એજન્સીસ) : દેશમાં ચાલી રહેલા પ્રખર તાપના મોજાના કારણે વિકાસદર ઉપર કોઈ વિશેષ અસર જોવા નહીં મળે, પરંતુ કૃષિ અને બાંધકામ ક્ષેત્રની કામગીરીમાં વિક્ષેપ લાવી શકે, એમ નિષ્ણાતોનું માનવું છે. બાંધકામ અને કૃષિ ક્ષેત્રોને તીવ્ર ગરમીની વધારે અસર થઈ શકે. કૃષિ ક્ષેત્રમાં પણ ખાસ તો શાકભાજીના પાક ઉપર....

ઇ-પેપરના નવા શુલ્ક