અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 9 : મુંબઈ હાઈ કોર્ટે મહત્ત્વના
ચુકાદામાં અપરિણીત પુત્ર કે પુત્રીનાં મૃત્યુના કિસ્સામાં માતાપિતા કૌટુંબિક પૅન્શન
માટે હકદાર રહેશે, એમ જણાવ્યું હતું. 15 વર્ષથી પૅન્શન માટે સંઘર્ષ કરી રહેલા વૃદ્ધ
દંપતીને રાહત આપતા અદાલતે આ ચુકાદો આપ્યો હતો. મુંબઈ હાઈ કોર્ટે સરકારી નોકરી કરતા
અપરિણીત પુત્ર અને પુત્રીનાં આશ્રિત.....