રાજભવનોનાં નામ બદલીને લોકભવન કરાયાં
નવી દિલ્હી, તા. 2 : કેન્દ્ર સરકારે મંગળવારે એક નિર્ણય લઇને વડા પ્રધાન કાર્યાલય
(પીએમઓ)નું નામ બદલીને સેવાતીર્થ કરવાની જાહેરાત કરી છે. સાથે જ કેન્દ્રીય સચિવાલય
અને રાજભવનોના નામ પણ બદલવાનો નિર્ણય કર્યો છે, હવે સરકારે દેશભરમાં દરેક રાજ્યના રાજભવનોના
નામ બદલીને લોકભવન કરાશે. પીએમઓ હવે સેવાતીર્થ…..