• મંગળવાર, 05 મે, 2026

ઝાલમુરી વેચનાર ફેરિયો પણ મમતાથી નારાજ

નવી દિલ્હી, તા. 4 : પશ્ચિમ બંગાળમાં ભાજપની શાનદાર જીત બાદ વડા પ્રધાન મોદીને ઝાલમુરી ખવડાવીને પ્રસિદ્ધ થનારા દુકાનદાર પાસે પત્રકાર પહોંચી ગયા હતા. ત્યારે દુકાનદારે કહ્યું કે મમતા દીદી ખોટુ બોલ્યા હતા કે હું....