• શુક્રવાર, 06 જૂન, 2025

આઈપીએલમાં જીત આરસીબીના ચાહકોને સમર્પિત : કોહલી

બેંગ્લુરુ તા.4 : 18 વર્ષના લાંબા ઇંતઝાર બાદ આઇપીએલ ટ્રોફી જીત્યા બાદ આરસીબીના સ્ટાર વિરાટ કોહલીએ ઇંસ્ટાગ્રામ પર ભાવુક પોસ્ટ મુકી હતી. કોહલીએ લખ્યું કે આ ટીમે સપનું સાકાર કરી બતાવ્યું. આ સીઝનને હું કયારે પણ નહીં ભૂલું. અમે પાછલા અઢી મહિનામાં આ સફરની પૂરી મજા લીધી. આ જીત આરસીબીના..... 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ