અજેય પંજાબ કિંગ્સ પોઈન્ટ્સ ટેબલ પર ટોચ પર પહોંચ્યું
મુંબઈ, તા. 16 : પ્રભસિમરનના નોટઆઉટ 80 રન અને કૅપ્ટન શ્રેયસ અય્યરના 35 બોલમાં 66 રનના કારણે પંજાબ કિંગ્સે મુંબઈ ઇન્ડિયન્સને વાનખેડેના મેદાનમાં સાત વિકેટથી પરાજિત કર્યું હતું. અત્યાર સુધી એક પણ મૅચ.......