અયોધ્યામાં રામ નવમીએ રામલલાના સૂર્યતિલકનો અદભુત નજારો જોવા મળ્યો હતો. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ બાદ પહેલી રામ નવમી આવી હતી. આ અવસરે રામલલાની વિશેષ પૂજાઅર્ચના કરવામાં આવી હતી. ઉપરથી દિવ્ય સૂર્યતિલકનું દૃશ્ય ખુબ જ મનમોહક બન્યું હતું. રામ નવમી ઉપર મંદિરને વિશેષ શ્રૃંગાર કરવામાં....