• ગુરુવાર, 02 મે, 2024

મોદીએ હવાઈ યાત્રામાં કર્યા અૉનલાઈન દર્શન  

અયોધ્યામાં રામ નવમીએ રામલલાના સૂર્યતિલકનો અદભુત નજારો જોવા મળ્યો હતો. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ બાદ પહેલી રામ નવમી આવી હતી. અવસરે રામલલાની વિશેષ પૂજાઅર્ચના કરવામાં આવી હતી. ઉપરથી દિવ્ય સૂર્યતિલકનું દૃશ્ય ખુબ મનમોહક બન્યું હતું. રામ નવમી ઉપર મંદિરને વિશેષ શ્રૃંગાર કરવામાં....