• ગુરુવાર, 02 મે, 2024

સૂર્યવંશી રામલલ્લાના લલાટે દિવ્ય સૂર્યતિલક  

દેશભરમાં રામનવમીની ઉલ્લાસ-સૌહાર્દપૂર્ણ ઉજવણી

પાંચ મિનિટ સુધી પ્રભુનો સૂર્યકિરણોથી અભિષેક

નવી દિલ્હી, તા. 17 : દેશમાં લોકસભાની ચૂંટણીના માહોલ વચ્ચે દેશભરમાં આજે ભગવાન રામનો જન્મોત્સવ ઉલ્લાસ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવાયો હતો. લગભગ પાંચસો વર્ષના સંઘર્ષ બાદ અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર બન્યું છે એની ખુશી દેશભરમાં હતી એમાં સૂર્યવંશી પ્રભૂ રામલલ્લાના લલાટે આજે.....