• ગુરુવાર, 02 મે, 2024

આયુષ્યમાન ભારત યોજનામાં મુંબઈની 10થી પણ ઓછી ખાનગી હૉસ્પિટલો સામેલ  

મુંબઈ, તા. 18 : ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરામાં 70 અને એથી વધુ વયના લોકોને આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી-જન આરોગ્ય યોજના (એબી-પીએમજેએવાય)નું કવચ આપવાનું વચન આપ્યું છે, પરંતુ મુંબઈમાં 10થી પણ ઓછી મોટી ખાનગી હૉસ્પિટલો યોજના સાથે સંલગ્ન છે. મુંબઈમાં ગંભીર રોગની સારવાર અને શસ્રક્રિયા થાય....