• ગુરુવાર, 02 મે, 2024

સરકારે શહીદના પરિવાર માટે રૂા. એક કરોડના લાભની જાહેરાત કરી  

હાઈ કોર્ટની ફટકાર બાદ

મુંબઈ, તા. 18 : બૉમ્બે હાઈ કોર્ટની ફટકાર બાદ મહારાષ્ટ્ર સરકારે ફરજ પર શહીદ થયેલા ભારતીય લશ્કરના હીરો મેજર અનુજ સૂદના પરિવારને નાણાકીય સહાય પૂરી પાડવા અંગેનું પોતાનું વલણ બદલ્યું હતું. ઍડવોકેટ જનરલ બીરેન્દ્ર સરાફે બુધવારે કોર્ટને માહિતી આપી હતી કે, સરકારે શહીદની વિધવા આકૃતિ સૂદને રૂપિયા 9000ની....