• શનિવાર, 06 ડિસેમ્બર, 2025

વેપારીઓની હડતાળ બાદ સરકાર જાગી : સોમવારે નાગપુરમાં વેપારીઓ સાથે મીટિંગ

મહારાષ્ટ્રની 300થી વધુ એપીએમસીઓ સજ્જડ બંધ રહી

કલ્પેશ શેઠ તરફથી 

મુંબઈ, તા.5 : મહારાષ્ટ્રના વેપારીઓની પડતર માગણીઓ અંગે વારંવાર રજૂઆત છતાં રાજ્ય સરકાર તરફથી કોઇ જવાબ મળતો હોવાથી રોષે ભરાયેલા વેપારીઓએ મહારાષ્ટ્ર રાજ્ય કૃતિ વેપારી સમિતિના નેજા હેઠળ આપેલા.....