• શનિવાર, 14 ફેબ્રુઆરી, 2026

ન્હાવાશેવા બંદરે ભારતનાં 150 વેપારીઓનાં સૂકા મેવાના 309 કન્ટેઈનરો અટવાયાં

કલ્પેશ શેઠ તરફથી

મુંબઈ, તા. 13 : ભારતના સૂકામેવાનાં અને ફ્રૂટના 150 વેપારીઓનો અફઘાનિસ્તાનથી મુંબઈના ન્હાવાશેવા બંદરે આયાત થયેલો આશરે 300 કરોડ રૂપિયાનો સૂકામેવા અને ફળોનો માલ ફસાઇ પડ્યો હોવાથી આયાતકારોના જીવ.....