નવી દિલ્હી, તા. 18 : ભારતીય મૂળના અમેરિકી સાંસદ થાનેદારે હિંદુ ફોબિયા ઉપર પ્રેસ કોન્ફરન્સ બોલાવતા કહ્યું હતું કે, ભારતીય મુળના બાળકો અને લોકો સામે નફરત વધી રહી છે. હિંદુ મંદિરો ઉપર હુમલા કરવામાં આવી રહ્યા છે. ભારતીય દૂતાવાસોને પણ નુકશાન પહોંચાડવામાં આવે છે. આ પ્રમાણ છે કે હિંદુ ફોબિયા....