માનવતાના દુશ્મનોને ઝડપવામાં ભારતને મદદની ઘોષણા
નવી દિલ્હી, તા. 25 : જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં ભીષણ આતંકવાદી હુમલા બાદ વિશ્વસ્તરે પણ ભારતને સમર્થન મળી રહ્યું છે. આ જ ક્રમમાં મોટી જાહેરાત કરતાં અમેરિકાએ કહ્યું હતું કે, તે પહેલગામ હુમલાના આતંકીઓને ઝડપવામાં ભારતની મદદ કરશે. આ મહત્ત્વની ઘોષણા ટ્રમ્પ વહીવટી તંત્રમાં રાષ્ટ્રીય ગુપ્તચર.....