• રવિવાર, 18 મે, 2025

પાકિસ્તાનને એક ટીપું પાણી નહીં મળે

ગૃહપ્રધાન શાહના આવાસે જળ સંસાધન પ્રધાન પાટીલ, જળ શક્તિ પ્રધાન વચ્ચે બેઠક

નવી દિલ્હી, તા. 25 : પહલગામમાં પર્યટકો ઉપર આતંકવાદી હુમલા બાદ હવે ભારત દ્વારા સિંધુ જળ સમજૂતિ રદ કરી દેવાનું એલાન થયું હતું. આ મામલે ગૃહપ્રધાન અમિત શાહના આવાસે કેન્દ્રીય જળ સંસાધન પ્રધાન સીઆર પાટિલ સાથે બેઠક થઈ હતી. જેમાં વિદેશ પ્રધાન, જળ શક્તિ પ્રધાન અને ત્રણેય મંત્રાલયના......